Browsing: Lifestyle News

કોમર્શિયલ ગેસની ભારે અછત જવાબદાર મણિનગરમાં સ્વામિનારાયણ ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ આ ભોજનાલયમાં દરરોજ ૪૦૦થી ૫૦૦ જેટલા લોકો જમવા માટે આવે છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં હજારો…

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે પોલીસ સક્રિય બની.સુરતમાંથી ત્રણ લાખથી વધુનું શંકાસ્પદ પનીર ઝડપાઈ ગયું.આ પનીર તે પ્રતિ કિલો રૂ. ૨૨૦ના ભાવે સુરત શહેરની વિવિધ ડેરીઓમાં જથ્થાબંધ…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. મુંબઈ ના મલાડમાં ફ્રૂટ વેચનારાઓ ધ્વારા ફળોની ઉપર ઉંદર મારવાની દવા લગાડતા હોવાનો ચોંકાવી દેનારો વિડીયો સોશિયલ મીડિયા પર ગઈ કાલે વાઇરલ…

ESICએ ૧ કરોડ લોકોને આપી મોટી ભેટ ૪૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ફ્રી હેલ્થ ચેકઅપ હાલમાં ESIC પાસે ૧૬૬ હોસ્પિટલો, ૧૭ મેડિકલ કોલેજાે અને લગભગ…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ચીનમાં ચિકન-મટન અને જીવડાંઓ રાંધીને પીરસતી રેસ્ટોરન્ટો ઘણી છે. પરંતુ ઘણા સમયથી ચાલતી એક અજીબ રેસ્ટોરાં આજકાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ…

પાણીજન્ય રોગચાળાને પગલે પાણીના સેમ્પલની તપાસ.શહેરમાં ૧૫ દિવસમાં જ કમળાના ૨૬, ઝાડા ઉલ્ટીના ૧૪૧ કેસ નોંધાયા.ડેન્ગ્યૂના કેસ સામે આવતા કોર્પાેરેશન દ્વારા ૫૨ હજાર કરતા વધુ સીરમ…

વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો.અમદાવાદ સોલા સિવિલમાં નોંધાયા ૧૩૯૯૧ કેસરાજ્યમાં બેવડી ઋતુને કારણે વાયરલ ઈન્ફેક્શન, શરદી, ખાંસી અને તાવ જેવા રોગોના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે.રાજ્યમાં…

દર વર્ષે ૦૪ ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ નાગરિકોમાં કેન્સર વિશે જાગૃતિ વધારવાનો અને આ રોગ…

ઠંડીના કારણે ફ્લાવરિંગ બળવા લાગ્યું આંબામાં મોર મોડો આવતા કેસર કેરી ઉત્પાદન પર અસરની ભીતિ આ વર્ષે આંબાના વૃક્ષોમાં મોર મોડો આવતા બાગાયતી ખેડૂતોમાં ચિંતા વ્યાપી…

૪૨૪ લારીઓને નોટિસ ઈશ્યૂ કરી દંડ ફટકારાયોઅમદાવાદમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા AMC ની કાર્યવાહીક્લોરિન ડોઝર વગર પાણી પુરવઠો કરતા ૧૫ વોટર સપ્લાયર એકમો સીલઅમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો…